મન- સુવિચાર

મન- સુવિચાર

"ઘાયલ મનની વાતો કોને કહેવી? જેને કીધી એ ઘાયલ."
એક મનમાં અનેક વિચારો સમાયેલા હોય છે. એમાય જો વળી તમારો સમય ખાટા મીઠા સંબંધો વાળો હોય અને તમારું દિલ તમારા સાથીએ ઘાયલ કર્યું હોય તો પૂછવું જ શું?

Comments